FAQs

FAQ Section 690 by 697
લેસર ટ્રીટમેન્ટ શું છે? ફાયદા, પ્રકારો અને તે કેવી રીતે કાર્ય કરે છે?

લેસર ટ્રીટમેન્ટ ત્વચાના વિવિધ મુદ્દાઓ જેવી કે ડાઘ, રિંકલ્સ, અને ટાન દૂર કરવા માટે પ્રકાશનો ઉપયોગ કરે છે. તે સુરક્ષિત રીતે ત્વચાની અંદર કામ કરે છે અને નવી ત્વચા ઊભી કરવા સહાય કરે છે.

લેસર ટ્રીટમેન્ટ તજજ્ઞ ડર્મેટોલોજિસ્ટ દ્વારા કરવામાં આવે તો ખૂબ જ સલામત છે. કેટલીકવાર લાલાશ, થોડી સમયની ત્વચા ખંજવાળ કે સુજાક જેવી નરમ આડઅસરો દેખાઈ શકે છે.
ખીલ માટે ક્લીનઝિંગ, દવાઓ, અને લેસર જેવી આધુનિક ટ્રીટમેન્ટસ અસરકારક છે. ડૉ. શ્રેયા સોમાણી નિર્મળની માર્ગદર્શિકા હેઠળ વ્યક્તિગત સારવારથી ચમકતી ત્વચા પ્રાપ્ત કરી શકાય છે.
ટ્રીટમેન્ટ પહેલાં ત્વચા સાફ રાખવી અને ધૂપથી બચવું જરૂરી છે. પછી ત્વચાને મોઈશ્ચરાઇઝ કરવી અને sunscreen લગાવવું જરૂરી છે.
ટીનેજર માટે લેસર ટ્રીટમેન્ટ સામાન્ય રીતે 16 વર્ષની ઉંમર પછી સલામત ગણાય છે. ચોક્કસ રીતે સલાહ લેનાર ડર્મેટોલોજિસ્ટની દેખરેખ જરૂરી છે.
2025માં નવી ટેકનોલોજી જેવી કે પેઈનલેસ અને ઝડપી લેસર ડિવાઇસेस આવી છે. હવે વધુ ટુંક સમયમાં અસરકારક અને સુરક્ષિત પરિણામો મળે છે.
  • સીધા ધૂપમાં જતાં પહેલા વાળને સ્કાર્ફથી ઢાંકી દો
  • હફ્તામાં 1-2 વાર ઓઈલિંગ કરો
  • ઊંડા કન્ડીશનર અને હેર માસ્કનો ઉપયોગ કરો
  • તળેલું અને વધુ તેલવાળું ખોરાક ટાળો અને પાણી વધુ પીવો
  • નમ વાળને ટાઈટ પોનીટેઈલમાં બાંધવું ટાળો
  • દરરોજ આરામદાયક લિપ બાલ્મ વાપરવો
  • પૂરતું પાણી પીવું
  • સૂર્યપ્રકાશથી બચવા SPF વાળેલ લિપ બામ લાગવો
  • રાતે સૂતા પહેલાં નેચરલ ઓઈલ (કેસ્ટર, કોકોનટ) લગાવવો
  • હોઠો કરડવા ટાળવું
પિગમેન્ટેશન એ ત્વચાના કોઈ એક ભાગમાં રંગ વધી જવાથી કાળો પડો દેખાવું છે. તે ખાસ કરીને સુર્યપ્રકાશ, હોર્મોનલ બદલાવ કે ઇન્જરીથી થાય છે.

કેમિકલ પીલ એ એવી સારવાર છે જેમાં ખાસ કેમિકલ્સ દ્વારા ત્વચાની ઉપરની નબળી કે મરી ગયેલી લેયર કાઢી દેવામાં આવે છે.

ફાયદા: ચમકદાર ત્વચા, પિગમેન્ટેશનમાં ઘટાડો, ફાઈન લાઈન દૂર થાય

પ્રકારો: ગ્લાયકોલિક પીલ, સેલિસિલિક પીલ, લેક્ટિક પીલ

જોખમો: લાલાશ, ખંજવાળ, ખાલી પડેલી ત્વચા – જે Qualified તજજ્ઞ દ્વારા ટાળી શકાય છે.

ટેટૂ રિમૂવલ પછી ત્વચામાં લાલાશ, ગરમીનો અહેસાસ, થોડી સોજો અથવા સ્કેબ્સ (પાતળી પત) થવી સામાન્ય છે. સારવાર પછી ત્વચાને ઠંડક આપવી, ધૂપથી બચાવવી અને ડોક્ટરની સલાહ મુજબ ક્રીમ લગાવવી જરૂરી છે.
લેસર ફેશિયલ એ એક મોડર્ન અને પેઇન્લેસ્સ ટ્રીટમેન્ટ છે જે ત્વચામાંથી ડેડ સેલ્સ દૂર કરે છે અને કોલાજન વધારવા સહાય કરે છે. તે ત્વચાને નર્મ, ચમકદાર બનાવે છે અને ખાસ કરીને પિગમેન્ટેશન, ઓપન પોર્સ, કે ટેન માટે અસરકારક છે.
લેસર હેર રિમૂવલ માટે સામાન્ય રીતે 6 થી 8 સેશન જરૂરી હોય છે. પરિણામ વ્યક્તિની ત્વચા અને વાળના પ્રકાર પર આધાર રાખે છે.
ગર્ભવતી સ્ત્રીઓ, ત્વચા એલર્જી ધરાવતા અથવા ઇન્ફેક્શનવાળા વ્યક્તિઓ માટે લેસર ટાળી શકાય. ડર્મેટોલોજિસ્ટની સલાહ જરૂર પડે.
ધૂપથી બચવું, ત્વચા હાઇડ્રેટ રાખવી અને મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો. તંદુરસ્ત ખોરાક અને સ્ટ્રેસથી દૂર રહેવું લાભદાયી છે.
માઇક્રોનેડલિંગ, કેમિકલ પીલ અને ફ્રેક્શનલ લેસર જેવી ટ્રીટમેન્ટ ખોડા દૂર કરવામાં અસરકારક છે. ત્વચાના પ્રકાર મુજબ ટ્રીટમેન્ટ પસંદ થાય છે.
નિર્મલ સ્કિનકેર ક્લિનિક ખીલ, પિગમેન્ટેશન, ખરજવું અને સોરાયસિસ જેવી ત્વચાની વિવિધ સ્થિતિઓ તેમજ વાળ ખરવા, ખોડો અને ખોપરી ઉપરની ચામડીની સમસ્યાઓ માટે નિષ્ણાત સંભાળ પૂરી પાડે છે. ફંગલ ચેપ અથવા બરડ નખ જેવી નખની સમસ્યાઓની સારવાર પણ ડૉ. શ્રેયા સોમાણી નિર્મલ દ્વારા કરવામાં આવે છે.
તમે ક્લિનિકની સીધી મુલાકાત લઈને અથવા કામના કલાકો દરમિયાન ફોન કરીને એપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો. રાહ જોવાનો સમય ટાળવા માટે અગાઉથી બુકિંગ કરવાની ભલામણ કરવામાં આવે છે.
હા, નિર્મલ સ્કિનકેર ક્લિનિકમાં બધી સારવાર તબીબી રીતે માન્ય, વ્યક્તિગત અને બાળકો, પુખ્ત વયના લોકો અને વરિષ્ઠ નાગરિકો માટે સલામત છે. ડૉ. શ્રેયા ખાતરી કરે છે કે દરેક પ્રક્રિયા અત્યંત કાળજી અને સ્વચ્છતા સાથે કરવામાં આવે.
હા, યોગ્ય ઉપચાર અને લાંબા ગાળાના પરિણામો સુનિશ્ચિત કરવા માટે દરેક સારવાર પછી વિગતવાર આફ્ટરકેર સૂચનાઓ આપવામાં આવે છે. જો જરૂરી હોય તો ફોલો-અપ્સ પણ શેડ્યૂલ કરી શકાય છે.